બાયસેગ પોગ્રામ
આજ રોજ તા: ૯/૯/૨૦૧૯ ને સોમવાર ના રોજ વાંચન અભિયાન અંતર્ગત બાયસેગ નાં માધ્યમ થી શિક્ષક તાલીમ દરમ્યાન અત્રે ની શાળા માં ડાયેટ ગ્રામ્ય ના શ્રી કિશોરભાઈ એફ પાર્થે સાહેબે શાળા ની મુલાકાત લીધી અને કાર્યક્રમ નું પ્રસારણ નિહાળ્યું તથા શાળા નાં શિક્ષક મિત્રો ની આ અભિયાન વિષે માહિતી આપી